ફકરો-1
શું તમે જાણો છો કે કરોળિયા જંતુ નથી . તેઓ વાસ્તવમાં પશુઓના એવા સમૂહથી સંબંધીત છે જેને આઠ પગ હોય છે અને ઝેર હોય છે . કરોળિયાઓના અનેક પ્રકાર છે . તેઓ પૂરા ( સંપૂર્ણ ) વિશ્વમાં રહે છે અને કોઈપણ વસવાટ ( નિવાસસ્થાન ) માં મળી આવે છે . તેઓ અંધારીયું સ્થાન પસંદ કરે છે . જેમાં તમારું ઘર , નાની ઓરડી તે ઉપરાંત ભોંયતળિયા ( ભોંયરા ) ની પણ ગણતરી થાય છે . કરોળિયાઓ ઘણા રસિક ( મનોરંજન ) હોય છે . કેટલાક પોતાનો ખોરાક પકડીને ખાવા માટે જાળ ગુંથે છે . કેટલાક એટલા મોટા હોય છે કે ગરોળી અને ઉંદરોને પણ ખાઈ શકે છે . કેટલાક લોકો કરોળિયાથી ડરે છે . કારણ અધિકતર કોઈપણ હાનિ નથી પહોંચાડતા . વાસ્તવમાં કરોળિયા મનુષ્યના સહાયક ( મદદનીશ ) છે , કારણ કે તેનાથી અધિકાંશ માખી, વંદા અને મચ્છરો જેવા જંતુઓ ખાય છે . "