🌼વર્ગ વિવરણ તથા પંજીકરણની માહિતી🌼
તા.30 ઓક્ટોબર થી 4 નવેમ્બર 2022 સુધી સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા નિવાસી વર્ગનું આયોજન કરેલ છે.
30 તારીખે બપોરે ભોજન પહેલા પહોચવું અને 4 તારીખે બપોરે ભોજન પછી વર્ગ પૂર્ણ થશે.
*સ્થાન - સર્વોપરી સંકુલ,નવા સાદુળકા
મોરબી - કચ્છ હાઇવે,મોરબી થી 10 કિ.મી.
તાલુકો-જિલ્લો મોરબી,
https://maps.app.goo.gl/t3cFZuo5FA9W1pzZ8
*શુલ્ક - ₹300
*વય મર્યાદા - 15 થી 55 વર્ષ
🌼 વર્ગ વિશેષતા🌼
*સંસ્કૃત ભાષામાં જ સંસ્કૃત શિક્ષણ
*અભિનય અને વિવિધ કાર્ડ દ્વારા સંસ્કૃત શિક્ષણ
*ક્રીડા અને પ્રવૃત્તિ દ્વારા સંસ્કૃત શિક્ષણ
*મનોરંજક સહ-અભ્યાસિક પ્રવૃતિઓ
*વ્યક્તિત્વ વિકાસ અને સમૂહ શિક્ષણ
*અનુભવી શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા
*સમર્પિત કાર્યકર્તાઓ દ્વારા ઉત્તમ આયોજન
🌼 વર્ગસંબંધી સૂચનાઓ 🌼
*શિબિરાર્થીઓએ તા. 30 ઓક્ટોબર 2022 રવિવારના બપોર 12 સુધીમાં વર્ગસ્થાન પર પહોંચવું અને 4 નવેમ્બર 2022 ને બપોરે ભોજન પછી વર્ગ પુર્ણ થશે.
*બહેનો માટે નિવાસ વ્યવસ્થા અલગ રહેશે.
*વર્ગ સ્થાન પર મોબાઈલનો ઉપયોગ કરવો સર્વથા નિષિદ્ધ છે.વર્ગના પ્રારંભે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી જમા કરાવી દેવો આવશ્યક છે.વર્ગમાં જરૂરિયાત જ ન રહે એવી પૂર્વ વ્યવસ્થા કરીને આવવું ઠીક રહેશે.યોગ્ય સંદેશ મળવાની વ્યવસ્થા રહેશે.
*વર્ગમાં વધુ પડતા રૂપિયા કે જોખમ ભરી કીમતી વસ્તુ લાવવી નહીં..તેમની જવાબદારી સંપૂર્ણ પણે તમારી જ રહેશે.
*વર્ગમાં સાહિત્ય વિક્રયની વ્યવસ્થા હશે.
*શિબિરાર્થીઓએ રોજબરોજની જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે લાવવી.
*આપ જરૂરિયાત પ્રમાણે ઓઢવા-પાથરવાનું સાથે લાવી શકશો...
*વર્ગમાં કોઈપણ પ્રકારના માદક દ્રવ્યોનું સેવન કરવું વર્જ્ય છે.
*આ વર્ગમાં 15 થી 55 વર્ષના સંસ્કૃત અનુરાગીઓ જ આવી શકશે. વિશેષ અનુમતિ મંત્રીશ્રી ડૉ.પંકજભાઈ ત્રિવેદી 9426454544 પાસે લઈ શકો છો.
*મર્યાદિત સંખ્યામાં જ પંજીકરણ થઈ શકશે પછી લીંક બંધ થઈ જશે.
*શિસ્ત,નિયમ,પાલન અને નિયમિતતા આ વર્ગનું પ્રથમ કર્તવ્ય છે.કોઈપણ પ્રકારના નિયમ ભંગ માટે વર્ગાધિકારીશ્રીનો નિર્ણય અંતિમ રહેશે.
*સંસ્કૃત પ્રબોધન વર્ગ એક સાધના છે.આથી વર્ગના સમયાવધિ ની બધી સૂચનાઓને ધ્યાનમાં રાખી તેના પાલન પ્રતિ કઠોર રહીને વર્ગનું શિક્ષણ પૂર્ણ કરશો એ વિશ્વાસ સાથે
🌼સંપર્ક🌼 -
*સ્થાન બાબતે કોઈ પ્રશ્ન હોય તો મોરબીના જનપદ સંયોજક કિશોરભાઈ 9825741868 અથવા મયુરભાઈ 9825633154 પર સંપર્ક કરવો.
*શુલ્ક જમા કરવવા તમારા જિલ્લાના સંયોજક અને વિભાગ સંયોજકના સંપર્ક નંબર આપેલ છે.ફોર્મ ભર્યા તુરંત જ ફોન પર વાત કરી શુલ્ક ભરવા સંયોજકનો સંપર્ક કરી લેવો.
જિલ્લા સંયોજક અને વિભાગ સંયોજકોની સૂચિ
સુરેન્દ્રનગર - પ્રકાશભાઈ રાવલ 9825630946
વિરમગામ - મહેશભાઈ 9408503906 અથવા દેવેન્દ્રભાઈ 9879831524
ધંધુકા - જીતુભાઈ 9429025006 અથવા યશપાલસિંહ 9998369788
બોટાદ - મનોજભાઈ 9898587575 અથવા ભાવેશભાઈ 9723542876
ભાવનગર - દિગ્વિજયસિંહ 7984412374 અથવા ઊર્મિબેન 9428181091
અમરેલી - અમિતભાઈ 9427744495
જૂનાગઢ - મૌલિકભાઈ 9824953024
ગીર-સોમનાથ - ડાહ્યાભાઈ 9825512756
પોરબંદર - જયભાઈ 9737073424
દીવ - સમર્થભાઈ 7016884332
દેવભૂમિ દ્વારકા - ઉત્તમભાઈ 9016320025
જામનગર - રાજેશભાઈ 9428216268
રાજકોટ - ભાવેશભાઈ 9726208388 અથવા કાન્તીભાઈ 8347143124
મોરબી - કિશોરભાઈ 9825741868 અથવા મયુરભાઈ 9825633154
કચ્છ - અનિરુદ્ધસિંહ 9879321921 અથવા વિરલભાઈ 9409050748
પાંચ વિભાગના વિભાગ સંયોજક
સુરેન્દ્રનગર વિભાગ ( વિરમગામ , ધંધુકા ,સુરેન્દ્રનગર )
ભરતભાઈ - 9427054342
ભાવનગર વિભાગ ( બોટાદ , ભાવનગર ,અમરેલી )
પ્રણવભાઈ - 9428108912
જુનાગઢ વિભાગ (જુનાગઢ ,દીવ ,ગીર સોમનાથ ,પોરબંદર )
કિશોરભાઈ - 9429043627
રાજકોટ વિભાગ ( દેવભૂમિ દ્વારિકા , જામનગર ,રાજકોટ ,મોરબી )
મુકેશભાઈ - 9924890342
કચ્છ વિભાગ ( પૂર્વ કચ્છ , પશ્ચિમ કચ્છ )
અમિતભાઈ - 9638831518
ધર્મેન્દ્રભાઈ - 8460486041