વાચકો લેખક બને
 🙏 જય ઠાકુર. સ્વામી વિવેકાનંદ વિશે ચિંતન મનન કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે એમના વિશે લખવું. આપ સહુને સ્વામીજી વિશે લખવાની પ્રેરણા મળે એ માટે અમે આપના લેખો આવકારીએ છીએ. કોઈ પણ પ્રકારની રાજનૈતિક વાતો આ લેખમાં આવવી ન જોઈએ. જો આપનો લેખ મૌલિક હશે, સરળ અને ભૂલરહિત હશે, અને સહુને માટે પ્રેરણાદાયી હશે તો અમે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વેબસાઈટ ઉપર આપનો લેખ અપલોડ કરીશું. સર્વશ્રેષ્ઠ લેખોને અમે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પણ પ્રકાશિત કરીશું.
પ્રકાશિત લેખ અહીં વાંચવા મળશે

Sign in to Google to save your progress. Learn more
મારું નામ *
મારું શહેર *
શું આપ વિદ્યાર્થી છો? *
મારો વોટ્સએપ નંબર *
મારા લેખનું ટાઇટલ
*
મારો લેખ (અહીં ટાઈપ કરો. ગુજરાતીમાં જ ટાઇપ કરવું, અંગ્રેજીમાં નહિ.) *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy