🙏 જય ઠાકુર. સ્વામી વિવેકાનંદ વિશે ચિંતન મનન કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે એમના વિશે લખવું. આપ સહુને સ્વામીજી વિશે લખવાની પ્રેરણા મળે એ માટે અમે આપના લેખો આવકારીએ છીએ. કોઈ પણ પ્રકારની રાજનૈતિક વાતો આ લેખમાં આવવી ન જોઈએ. જો આપનો લેખ મૌલિક હશે, સરળ અને ભૂલરહિત હશે, અને સહુને માટે પ્રેરણાદાયી હશે તો અમે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વેબસાઈટ ઉપર આપનો લેખ અપલોડ કરીશું. સર્વશ્રેષ્ઠ લેખોને અમે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પણ પ્રકાશિત કરીશું.
પ્રકાશિત લેખ અહીં વાંચવા મળશે