શ્રી કલજીભાઈ આર.કટારા આર્ટ્સ કૉલેજ,શામળાજી
અધ્યાપકનો અભ્યાસક્રમ અંગેનો પ્રતિભાવ
Sign in to Google to save your progress. Learn more
(૧) અભ્યાસક્રમમાં સામેલ એકમો કોર્સને અનુરૂપ છે. *
(૨) અભ્યાસક્રમ જરૂરિયાત આધારિત છે. *
(૩) અભ્યાસક્રમને અનુરૂપ સંદર્ભ પુસ્તકોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. *
(૪) અભ્યાસક્રમમાં નિયત કરેલ અને જરૂરી પુસ્તકો પૂરતી સંખ્યામાં ગ્રંથાલયમાં ઉપલબ્ધ છે. *
(૫) અભ્યાસક્રમ જીવાતા જીવન સાથે સુસંગત છે. *
(૬) અધ્યાપકોને શિક્ષણની નવી ટેકનિકો અપનાવવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. *
(૭) અભ્યાસક્રમ શીખવાની પ્રક્રિયામાં વિધાર્થીઓને  વિચાર વિનિમયની  તક  આપવામાં આવે છે. *
(૮) અભ્યાસક્રમ વિધાર્થીઓમાં સામાજિક જાગૃતિ પેદા કરે છે. *
(૯) સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ અધ્યાપકો અને વિધાર્થીઓ માટે અનુરૂપ છે. *
(૧૦) સ્નાતક કક્ષાએ નિયત કરેલ અભ્યાસક્રમ એના હેતુઓને સાર્થક કરે છે. *
Next
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy