જય શ્રી સ્વામિનારાયણ ... વ્હાલા ભક્તો!
તા.૨૦-૦૧-૨૦૨૧ થી તા.૨૪-૦૧-૨૦૨૧ રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજના છઠ્ઠા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મહારાજની પ્રસન્નતા અર્થે અને પૂ. ગુરૂજીની આજ્ઞાથી એક મહિના સુધી વંદુના પાઠ કરી આપણે સહુ રાજીપો પ્રાપ્ત કરીશું. જે હરિભક્તોએ નિયમ લેવા હોય તેમને નીચેના ફોર્મમાં વિગત ભરવી.