JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
દેશ ભક્તિ ઓનલાઇન ક્વિઝ
for more visit
bhattalpesh.com
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
શ્રી એન. એલ. પટેલ મા. અને ઉ. મા. શાળા, શ્રી એમ. એન. પટેલ પ્રાથમિક શાળા, સિહોલ, તા. પેટલાદ, જિ. આણંદ
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કુલ ગુણ-25 સમય-20 મિનિટ
Name
*
Your answer
District
*
0 points
Choose
AHMEDABAD
AMRELI
ANAND
ARAVALLI
BANASKANTHA
BHARUCH
BHAVNAGAR
BOTAD
CHHOTAUDAIPUR
DANG
DEVBHUMIDWARKA
DOHAD
GANDHINAGAR
GIR SOMNATH
JAMNAGAR
JUNAGADH
KACHCHH
KHEDA
MAHISAGAR
MEHSANA
MORBI
NARMADA
NAVSARI
PANCHMAHALS
PATAN
PORBANDAR 3 17
RAJKOT
SABARKANTHA
SURAT
SURENDRANAGAR
TAPI
VADODARA
VALSAD
Mobile Number
*
0 points
Your answer
1.“બ્રિટિશ ઇસ્ટ ઇન્ડીયા કંપની” ક્યારે સ્થપાઇ?
1 point
ઇ.સ. 1611
ઇ.સ. 1608
ઇ.સ. 1600
ઇ.સ. 1613
Clear selection
2. કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી?
1 point
અકબરે
શાહજહાંએ
જહાંગીરે
ઔરંગઝેબે
Clear selection
3. અંગ્રેજોની કઇ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયું?
1 point
વેપાર કરો અને રાજ કરો નીતિથી
જીત, જપ્તી અમે ખાલસાની નીતિથી
ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી
સામ્રાજ્યવાદી નીતિથી
Clear selection
4. ભારતની આર્થિક સમૃદ્ધિ કઇ સદી સુધી સંગીન રહી હતી?
1 point
12
19
18
20
Clear selection
5. કયા ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધત્તિ અમલમાં મૂકી?
1 point
વિલિયમ બેન્ટિકે
ડેલહાઉસીએ
કૉર્નવોલિસે
વૉરન હેસ્ટિંગે
Clear selection
6. ભારતમાં અંગ્રેજી શિક્ષણની પદ્ધત્તિની શરૂઆત કોણે કરી?
1 point
વેલેસ્વીએ
ચાર્લસ વૂડે
મેકોલોએ
હાર્ડિજે
Clear selection
7. સૌપ્રથમ કયા સ્થળની પલટને ઍન્ફિલ્ડ રાઇફલો સ્વીકારવાનો ઇન્કાર કર્યો?
1 point
કાનપુરની
જબલપુરની
બરાકપુરની
જગદીશપુરની
Clear selection
8. ઇ.સ. 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ થતા કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો?
1 point
તાત્યા ટોપેએ
બહાદુરશાહ ઝફરે
નાનાસાહેબ પેશ્વાએ
કુંવરસિંહે
Clear selection
9. ઇ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનો પ્રથમ શહિદ ............. હતો.
1 point
ભગત સિંગ
વિનોદ કીનારીવાલા
ખુદીરામ બોઝ
મંગળ પાંડે
Clear selection
10. અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી?
1 point
સ્વતંત્રતાની
લોકશાહીની
સમાજવાદની
સમાનતાની
Clear selection
11. કઇ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી?
1 point
ઇંગલેન્ડ
રશિયા
ફ્રાન્સ
યૂ.એસ.એ.
Clear selection
12. ”ભાગલા પાડો અને રાજ કરો” એ નીતિ કોણે અમલમાં મૂકી?
1 point
વાઇસરૉય લૉર્ડ રિપને
વાઇસરૉય લૉર્ડ લિટને
વાઇસરૉય લૉર્ડ કર્ઝને
વાઇસરૉય લૉર્ડ કૅનિંગે
Clear selection
13. બંકિમચંદ્રનું કયું ગીત બંગભંગના આંદોલનનો નારો બન્યું?
1 point
સોનાર બંગલા
જન ગણ મણ
વંદે માતરમ
ઝંડા ઊંચા રહે હમારા
Clear selection
14.બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિવસ તરીકે ઊજવવામાં આવ્યો?
1 point
સ્વાતંત્ર્યદિન
વિરોધદિન
શોકદિન
રાષ્ટ્રીયદિન
Clear selection
15. જહાલવાદ એટલે શું?
1 point
નરમ કાર્યશૈલીમાં માનનારા.
બ્રિટિશરોને સાચા માનનારા.
સ્વદેશી માલનો વિરોધ કરનારા.
ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા.
Clear selection
16. “સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ.” આ મંત્ર કોણે આપ્યો હતો?
1 point
ગાંધીજીએ
દાદાભાઇ નવરોજીએ
સરદાર સાહેબે
લોકમાન્ય ટિળકે
Clear selection
17. નીચેના પૈકી કોણ ˈશેર-એ-પંજાબˈ તરીકે જાણીતા બન્યા હતા?
1 point
ફિરોજશાહ મહેતા
લાલા લજપતરાય
ભગત સિંહ
બિપિનચંદ્ર પાલ
Clear selection
18. સુભાષચંદ્ર બોઝે કયો પક્ષ સ્થાપ્યો?
1 point
સ્વરાજ્ય પક્ષ
યંગ ઇન્ડિયા
ફૉરવર્ડ બ્લોક
ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા
Clear selection
19. 'આઝાદ હિંદ ફોઝ'ની રચના કોણે કરી હતી?
1 point
રાસબિહારી બોઝે
કૅપ્ટન મોહનસિંગે
જાપાનની સરકારે
સુભાષચંદ્ર બોઝે
Clear selection
20. કયા ક્રાંતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઇશ નહી.'
1 point
વિનાયક દામોદર સાવરકરે
ભગતસિંગ
વાસુદેવ બળવંત ફડકે
ચંદ્રશેખર આઝાદ
Clear selection
21. કયા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર માર્યો હતો?
1 point
વાસુદેવ બળવંત ફડકે
મદનલાલ ઢીંગરાએ
વિનાયક દામોદર સાવરકરે
ભગતસિંગ
Clear selection
22. ભારતદેશ ક્યારે આઝાદ થયો?
1 point
15 ઓગષ્ટ, 1947
26 જાન્યુઆરી, 1950
15 ઓગષ્ટ, 1950
15 જૂન, 1947
Clear selection
23. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં કેટલાં દેશી રાજ્યો હતાં?
1 point
692
551
562
652
Clear selection
24. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને નીમવામાં આવ્યા?
1 point
પંડીત જવાહરલાલ નહેરુને
લૉર્ડ માઉન્ટ બેટનને
લૉર્ડ લિનલિથગોને
ચક્રવર્તી રાજગોપાલાચારીને
Clear selection
25.હાલ ભારતના રાજ્યો .......... અને કેન્દ્રશાસિત પ્રદેશો ....... છે.
1 point
29, 7
28, 9
28, 7
29, 9
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms