14. નીચેના પૈકી કયા ઉદ્દેશો જવાહરલાલ નહેરૂ દ્વારા ઉદ્દેશ કરવા ( Objective Resolution ) રજૂ કરવામાં આવ્યાં અને બંધારણીય સમ દ્વારા અપનાવવામાં આવ્યાં ? 1 . તમામ બંધારણીય ઘટકો માટે સમાન સ્તરનું સ્વશાસન ધરાવત લોકશાહી સંઘની સ્થાપના કરવી . 2. લઘુમતીઓ , પછાત અને આદિવાસી વિસ્તારો , અને કચડાયેલા અને અન્ય પછાત વર્ગોની પૂરતી સલામતી માટે જોગવાઈઓ ૩. વિશ્વમાં ભારતને હક્કદાર અને સન્માનિત સ્થાન સુનિશ્ચિત કરવું 4. ભારતને સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવાં ઠરવ કરવો . *