ભારતની ભૂગોળ + ભારતનું બંધારણ By VipulNadiyadi. in
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. કયા વૃક્ષના લાકડાંમાંથી કાથો મળે છે ? *
1 point
2. ભારતમાં પ્રથમ નેરોગેજ રેલ્વે માર્ગ કયા અને કયારે બાંધવામાં આવ્યો હતો ? *
1 point
3. શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલી છે ? *
1 point
4. મધ્યપ્રદેશના ભોપાલ ખાતે એરપોર્ટ નું નામ જણાવો. *
1 point
5. ખેડા જિલ્લામાં આવેલું લસુન્દ્રા નું મહત્વ શા માટે ગણાય છે ? *
1 point
6. અરુણાચલ પ્રદેશને કયા બે રાજ્યો ની હદ સ્પર્શે છે ? *
1 point
7. ભારતમાં સૌથી છેલ્લે કયા નવા રાજ્યની રચના કરવામાં આવી ? *
1 point
8. ઉત્તરાખંડની રાજધાની જણાવો. *
1 point
9. માનસ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલ છે ? *
1 point
10. તેલંગાણા સ્થિત નિઝામ સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? *
1 point
11.ખર્ચ વિનિયોગ ખરડો એટલે શું ? *
1 point
12.  ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ ( schedules ) ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે ? *
1 point
13. બાળકોના બંધારણીય અધિકારો પૈકી રાજ્યને , તમામ બાળકો કેટલા વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી નિઃશુલ્ક , પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણની વ્યવસ્થા જવાબદારી સોંપે છે ? *
1 point
14.  નીચેના પૈકી કયા ઉદ્દેશો જવાહરલાલ નહેરૂ દ્વારા ઉદ્દેશ કરવા ( Objective Resolution ) રજૂ કરવામાં આવ્યાં અને બંધારણીય સમ દ્વારા અપનાવવામાં આવ્યાં ?                                                              1 . તમામ બંધારણીય ઘટકો માટે સમાન સ્તરનું સ્વશાસન ધરાવત લોકશાહી સંઘની સ્થાપના કરવી .                                                                      2. લઘુમતીઓ , પછાત અને આદિવાસી વિસ્તારો , અને કચડાયેલા અને અન્ય પછાત વર્ગોની પૂરતી સલામતી માટે જોગવાઈઓ          ૩. વિશ્વમાં ભારતને હક્કદાર અને સન્માનિત સ્થાન સુનિશ્ચિત કરવું        4. ભારતને સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવાં ઠરવ કરવો . *
1 point
15. ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાન  સાચાં છે ?                                                                          1 . આ અધિનિયમે 11 પ્રાન્તો પૈકી 6 પ્રાન્તોમાં દ્વિસંગીકરણ ( Bicameralism ) દાખલ કર્યું .                                                        2 . આ અધિનિયમ કચડાયેલાં વર્ગો માટે અલગ મતદારમંડળો ( electrorates ) અન્વયે કોમી પ્રતિનિધિત્વનો સિદ્ધાંત લાગુ  કર્યો.    ૩ . આ અધિનિયમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી. *
1 point
16. નીચેના પૈકી કયું | કયાં વિધાન | વિધાનો સાચું / સાચાં છે ? *
1 point
17. ભારતના બંધારણના અનુચ્છેદ -22 હેઠળ નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?                                                                         1. વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફ્તે પોતાનો બચાવ કરવાનો હક્ક છે .                             2. વ્યક્તિને તેની ધરપકડના કારણો જાણવાનો હક્ક છે .               ૩. ઉપરોક્ત બે જોગવાઈઓ શત્રુદેશની વ્યક્તિ અથવા નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કોઈ કાયદા અનુસાર ધરપક્ડ કરાયેલી અથવા અટકમાં રાખેલી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં . *
1 point
18. " રીટ " ( Writs ) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1 . કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ ( હેબિયસ કોરપસ ) જારી કરી શકાશે નહીં . 2 . પરમાદેશ ( મેન્ડેમસ ) ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાશે નહીં . 3 . સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું છે કે ઉદ્વેક્ષણ ( સર્ટિયોરરી ) વહીવટી સત્તામંડળો વિરુદ્ધ પણ જારી કરી શકાશે . 4 . અધિકાર - પૃછા ( ક્વો વોરંટો ) કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ ( interested person ) અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ  ( aggrieved person ) દ્વારા માંગી શકાતી નથી *
1 point
19. નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. કરવેરાને લગતાં કાયદા ઘડવા બાબતે રાજ્યો પાસે સમવર્તી અધિકારક્ષેત્ર ઉપલબ્ધ નથી. 2. પરંતુ GST બાબતે 101 મા સુધારા અધિનિયમ , 2016 એ ખાસ જોગવાઈ કરીને અપવાદ બનાવ્યો છે . ૩ . જ્યાં પુરવઠો રાજ્યની બહાર પૂરો પાડવામાં આવે છે ત્યાં રાજ્યની ધારાસભાને માલના પુરવઠા ઉપર કર લાદવા ઉપર પ્રતિબંધ છે . *
1 point
20. નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે , સંસદ સત્રમાં હોય તો પણ , રાષ્ટ્રપતિ રાજ્યના વિષયોને લગતાં વટહુકમો જારી કરી શકે છે . 2. રાષ્ટ્રીય ટોટી દરમિયાન સંસદે રાજ્યના વિષયો ઉપર ડેલાં કાયદાઓ કટોકટીનો અંત આવ્યાંના 6 મહિના બાદ નિષ્ક્રિય થઈ જાય છે . ૩. રાષ્ટ્રીય ટોટી દરમિયાન કોઈ પણ બાબત ઉપર રાજ્યને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બને છે . *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy