નોંધ
૧) પ્રવેશ લેવા માટે જયારે રૂબરુ બોલવામાં આવે ત્યારે જન્મ પ્રમાણ પત્ર નો આધાર, બેંક પાસ બૂક , રેસન કાર્ડ, આધાર કાર્ડ,નકલ સાથે લઇ ને આવવાનું રેહશે . તથા વિધાર્થી અને વાલી ના પાસપોર્ટ સાઈઝ ના ૨-૨ ફોટા લાવવાના રહેશે.
૨) ધોરણ ૧ માં પ્રવેશ લેનાર બાળકની જન્મ તારીખ: 01/06/2016 પેલાની હશે એને જ પ્રવેશ આપવા માં આવશે.(પાંચ વર્ષ પૂર્ણ )
શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા
આચાર્ય શ્રી કલ્પેશ એચ મહોત.
મો નં - ૯૮૨૫૮૮૧૨૩૬