JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
NMMS EXAM SS TEST-11
Hemantbhai Gajubhai Dubla
Assistant Teacher
Prathmik Shala Dahad
Ta-Umbergaon Di-Valsad
CRC-Solsumba
9638561044
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
આપનું પૂરું નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
તાલુકો
*
Your answer
જિલ્લો
*
Your answer
આપ કોણ છો ?
*
વિદ્યાર્થી
શિક્ષક
અન્ય
1. ઔરંગઝેબે કયા ભાઈની હત્યા કરી હતી ?
*
2 points
મુરાદ્ને
ખુર્રમ
દારાશિકોહ
સુજાન
2. કયો મુઘલ સાદુ જીવન જીવતો હતો ?
*
2 points
ઔરંગઝેબ
અકબર
શાહજહાં
જહાંગીર
3. ખાનવાનું યુધ્ધ કોની વચ્ચે થયું હતું ? બાબર અને રાણા સાંગા
*
2 points
બાબર અને ઈબ્રાહીમ લોદી
અકબર અને રાણા પ્રતાપ
બાબર અને અલાઉદ્દીન ખલજી
બાબર અને રાણા સાંગા
4. રાણા પ્રતાપનાં ઘોડાનું નામ શું હતું ?
*
2 points
ચેતન
ચેતક
ચિંતન
ટાઈગર
5.ઈ.સ. 1576ના હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ક્યાં રાજધાની લઈ ગયા ?
*
2 points
ઉદયપુર
ગોગુંડા
જેસલમેર
બાંસવાડા
6. મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતાં ?
*
2 points
શાહજી
સંભાજી
તાન્હાજી
છત્રપતિ શિવાજી
7. છત્રપતિ શિવાજીનો જન્મ ક્યારે અને ક્યાં થયો ?
*
2 points
ઈ.સ. 1627માં શિવનેરીમાં
ઈ.સ. 1627માં રાયગઢમાં
ઈ.સ. 1626માં શિવનેરીમાં
ઈ.સ. 1626માં રાયગઢમાં
8. છત્રપતિ શિવાજીના ગુરુ કોણ હતાં ?
*
2 points
સંત તુકારામ
સંત હરિદાસ
ગુરુ રામદાસ
ગુરુ વિઠ્ઠલદાસ
9. છત્રપતિ શિવાજીને કોણે જેલમાં પૂર્યા હતાં ?
*
2 points
ઔરંગઝેબે
અકબરે
હુમાયુએ
શાહજહાંએ
10. છત્રપતિ શિવાજીના મંત્રીમંડળને શું કહેવામાં આવતું ?
*
2 points
સપ્તપ્રધાનમંડળ
પંચપ્રધાનમંડળ
અષ્ટપ્રધાનમંડળ
દ્વાદશપ્રધાનમંડળ
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms