આદરણીય વાલીશ્રી અને વિદ્યાર્થી ભાઇ-બહેનોને જણાવવાનું કે નવા વર્ષ 2021-22 માં જૂન 2021 થી શરૂ થતા સત્ર માટે
ધોરણ-૯(નવ) માં નવિન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે .
કોવીડ-19 મહામારીના સમયમાં ઉભી થતી મુશ્કેલીના કારણે સંસ્થા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ધોરણ-૯( નવ) માં પ્રવેશ લેવાનો હોય તો શાળા દ્વારા Online Admission Registration શરૂ કરવામાં આવેલ છે.
રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયામાં અગ્રતા આપવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.
આ સાથે ના ફોર્મ ની વિગતો સંપૂર્ણ ભરી Submit કરો જેથી અમે તમારો સંપર્ક કરી Admission અંગેની કાર્યવાહી કરી શકીએ.
સ્ટારવાળી " * " માહિતી ફરજીયાત ભરવાની રહેશે અન્યથા આપનું ફોર્મ સબમીટ થશે નહી.
Admission અંગેનો મેસેજ આપના મોબાઇલ નંબર પર શાળાના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવશે.
એડમિશન અંગે આચાર્યશ્રીએ આપેલ મેસેજ પ્રમાણે નિયત સમયે શાળામાં આવી ફી તથા અન્ય ડોક્યુમેન્ટસ જમા કરાવ્યા બાદ જ તમારું એડમિશન કન્ફોર્મ ગણાશે..
એડમિશન કન્ફોર્મ કરવા માટે રૂબરૂ શાળામાં આવો ત્યારે નીચે મુજબના ડોક્યુમેન્ટસ (લાગુ પડતા હોય તે) સાથે લાવવાના રહેશે.
1- વિદ્યાર્થીની ઓરીજનલ એલ.સી તથા ઝેરોક્ષ.
2- વિદ્યાર્થીની માર્કશીટ ની ઝેરોક્ષ.
3- વિદ્યાર્થીની આધારકાર્ડની ઝેરોક્ષ.
4- વિદ્યાર્થીની બેન્ક પાસબુક ની ઝેરોક્ષ.
5- રેશનકાર્ડની ઝેરોક્ષ
.
6- વિદ્યાર્થીના તાજેતરના ફોટા-2.
7- વાલીના માન્ય આવકના દાખલાની ઝેરોક્ષ.
8- નિયત ફી.
નોંધ- (1)-એડમિશન વખતે ક્રમ નં.- 1 , 2 , 6 ના ડોક્યુમેન્ટ્સ અને નિયત ફી ફરજીયાત જમા કરાવવાની રહેશે. ક્રમ નં.- 3 , 4 , 5 , 7 ના ડોક્યુમેન્ટસ એડમિશન મળ્યા પછી પંદર દિવસમાં કાર્યાલયમાં જમા કરાવવાના રહેશે. જેથી કરીને વિદ્યાર્થીને સરકારશ્રી તરફથી મળતા લાભો (જેવા કે શિષ્યવૃત્તિ, સાયકલ) લેવા માટેની દરખાસ્ત કરવામાં સરળતા રહે .
નોંધ- (2)-એડમિશન માટે સંપર્ક કરવા માટેના ફોન નં - 02764 262669 - (ઓફીસ)
9979003492 -જે.પી. પટેલ (આચાર્યશ્રી)
9106386016 - એમ.એન.પ્રજાપતિ (ગૃહપતિશ્રી)
એડમિશન માટે અહીં દર્શાવેલ લીંક પર ક્લિક કરો.
https://forms.gle/ZpDrpDuoJG13233w8