JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Gujarati M.A (CC 305)
Shree Kaljibhai R.Katara Arts College Shamlaji
Internal Exam
M.A.-Sem-3 CC-305 (ગાંધી સાહિત્ય)
દરેક પ્રશ્ન ફરજિયાત છે.એક પ્રશ્નના બે ગુણ હોઈ કુલ 30 ગુણ રહેશે.
* Indicates required question
Roll No
*
Your answer
Student Name
*
Your answer
1) યુગપુરુષ મોહનદાસ કરમચંદ ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો ?
*
2 points
પોરબંદર
પીરમગામ
પીરાણા
વઢવાણ
૨)
ગાંધીજીના માતાનું નામ શું હતું ?
*
2 points
કસ્તૂરબા
રમાબા
અમૃતબા
પૂતળીબાઈ
૩)
મહાત્મા ગાંધીજીનુ સત્યવ્રતધારક બનવા કયા નાટકે પ્રેરણા પૂરી પાડી હતી ?
*
2 points
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર
સત્યવાદી રાજા ભોજ
સત્યવાદી રાજ દિલીપ
સત્યવાદી રાજા વિક્રમ
૪) ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના ક્યા પુસ્તકમાં જોવા મળે છે ?
*
2 points
આરોગ્યની ચાવી
હિંદ સ્વરાજ
મંગલ પ્રભાત
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
૫)
ગાંધીજીને ગોળી મારનાર વ્યક્તિનું નામ શું છે ?
*
2 points
નગીનદાસ પારેખ
નાથાલાલ
નટવરલાલ ગોડસે
નથ્થુરામ ગોડસે
૬)
નીચેનામાંથી કયા સર્જક ગાંધીવિચારધારા સાથે સંકળાયેલા છે ?
*
2 points
ગોવર્ધનરામ ત્રિપાઠી
કેશવ હર્ષદ ધુવ
કાન્ત
કાકાસાહેબ કાલેલકર
૭)
નીચેનામાંથી કય સર્જક ગાંધીવિચારધારાના નથી ?
*
2 points
ધૂમકેતુ
દ્વિરેફ
સુન્દરમ
નર્મદ
૮)
'દિવ્યચક્ષુ' નવલકથાના સર્જકનું નામ શું છે ?
*
2 points
રમણલાલ વસંતલાલ દેસાઈ
કુમારપાળ દેસાઈ
હેમંત દેસાઈ
મહાદેવભાઈ દેસાઈ
૯)
નીચેનામાથી ર.વ.દેસાઈની કંઈ નવલકથામાં ગાંધીયુગની આબોહવામાં હેલે ચડેલી યુવાનીનું મધુર ચિત્રણ થયું છે ?
*
2 points
ગ્રામલક્ષ્મી
ભારેલો અગ્નિ
કોકિલા
દિવ્યચક્ષુ
૧૦)
'યુગવંદના' કાવ્યસંગ્રહના સર્જકનું નામ શું છે ?
*
2 points
સ્નેહરશ્મિ
કૃષ્ણલાલ શ્રીધરાણી
ઝવેરચંદ મેધાણી
મનસુખલાલ ઝવેરી
૧૧)
નીચેનામાંથી કંઈ કૃતિના સર્જક મનુભાઈ પંચોળી છે ?
*
2 points
દિવ્યચક્ષુ
યુગવંદના
માણસાઈના દીવા
પરિત્રાણ
૧૨)
રાષ્ટ્રપિતા ગાંધીજીના સ્વરાજ્ય આંદોલનના યુગને, કાળદેવતા, જીવનદેવતાને વંદના કયાં કાવ્યસંગ્રહમાં મેઘાણીએ કરી છે ?
*
2 points
વેણીના ફુલ
કિલ્લોલ
યુગવંદના
રવીન્દ્રવીણા
૧૩) 'પરિત્રાણ' ત્રિઅંકી નાટકનું કથાવસ્તુ કોના પર આધારિત છે ?
*
2 points
રામાયણ
મહાભારત
ભગવદ ગીતા
ભાગવત
૧૪)
ગાંધીજીની આત્મકથાનું નામ શું છે ?
*
2 points
મારી હકીકત
હું પોતે
સત્યના પ્રયોગો
જિંદગી સંજીવની
૧૫)
'સત્યના પ્રયોગો' ૧૯૨૫ થી ૧૯૨૯ દરમિયાન ક્યા પત્રમાં હપ્તાવાર છપાઈ હતી ?
*
2 points
નવજીવન
યંગ ઈન્ડિયા
હરિજનબંધુ
ત્રણેમાંથી એક પણ નહી
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms