ચાતુર્માસ નિમિત્તે ભક્તચિંતામણી 142માં પ્રકરણના પાઠ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા આયોજીત
ચાતુર્માસ નિયમ
સદ્. શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્તચિંતામણી પ્રકરણ ૧૪૨ સ ગુ શ્રી ગોપાળાનંદ સ્વામીનાં પરચા પ્રકરણનો પાઠ કરવો.
- તમે કેટલા પાઠ કરશો એના માટે ફોર્મ ભરી અમને જણાવજો.
- ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનો આગ્રહ રાખવો.