1. નીચેના પૈકી
કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચા છે ?
1. વલ્લભીના મૈત્રક રાજવંશના સ્થાપક, ભટ્ટાર્કને
ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
2. એરણના પથ્થર સ્તંભનો શિલાલેખ ગુપ્તાઓ અને મૈત્રકો
વચ્ચેના ‘પ્રખ્યાત યુદ્ધનો’ અભ્યાસ કરે છે.
3. વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુદ્ધગુપ્તનો
સમકાલીન હતો.