JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Online Quiz For Next Competitive Exam :009
Creat By : Education Everyday:
http://www.youtube.com/c/EducationEveryday
Website:
http://www.vankraivadischool.com/
Join Our WhatsApp Group:
https://chat.whatsapp.com/BlWlqswlPp43REWAzJuwNh
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
1. નીચેનામાંથી કોણ જુદુ તરી આવે છે?
*
1 point
આદિ શંકરાચાર્ય
નરસિંહ મહેતા
ચૈતન્ય મહાપ્રભુ
મીરાબાઈ
2. 'સિદ્ધહેમ શબ્દાનુશાસન' નામના વ્યાકરણ ગ્રંથના રચયિતા હેમચંદ્રાચાર્યને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
*
1 point
આદિ કવિ
કલિકાલસર્વજ્ઞ
મહાકવિ
ચોસર કરવી
3. દાહોદ જિલ્લાના કયા શહેરને જુના રજવાડી શહેર તરીકે ઓળખવામાં આવે છે?
*
1 point
લીમખેડા
બાવકા
દાહોદ
દેવગઢબારીયા
4. 48382 માં બંને આઠની સ્થાનકિંમત નો તફાવત શું થાય?
*
1 point
8008
6321
8992
7920
5. નીચેનામાંથી કયો ધ્વનિ 'ઘોષ' છે?
*
1 point
ક
ઠ
ફ
ઘ
6. મેમરીના મુખ્ય કેટલા પ્રકારો છે?
*
1 point
એક
બે
ત્રણ
ચાર
7. 'વિશ્વ શાંતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
*
1 point
18 સપ્ટેમ્બર
19 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર
8. 'વિશ્વ અલ્ઝારઈમર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
*
1 point
21 સપ્ટેમ્બર
21 ઓક્ટોબર
20 સપ્ટેમ્બર
21 નવેમ્બર
9. ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાનું કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું?
*
1 point
1952
1962
1959
1954
10. સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું?
*
1 point
કાકાસાહેબ કાલેલકર
રવિશંકર મહારાજ
ગોપાલકૃષ્ણ ગોખલે
વિનોબા ભાવે
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms