પરમકૃપાળુદેવ શ્રીમદ્દ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના 125 માં પ્રાગટ્ય વર્ષ ના પાવન પ્રસંગે યોજાયેલી "શ્રી આત્મસિદ્ધિ પ્રતિયોગિતા" માં મેં ભાગ લીધો છે અને તે માટે આ શાસ્ત્રનું પૂરેપૂરું વાંચન-મનન કરીને પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. કોઈએ તૈયાર કરેલ જવાબોના સીધેસીધા ઉતારા કર્યા નથી કોઈની પાસે લખાવ્યા નથી, કે કોઈમાંથી નકલ કરી નથી તેની બાહેંધરી આપું છું. મેં આત્મસાક્ષીએ આ ઉત્તરો લખ્યા છે. આ પ્રતિયોગિતાનો જે કંઈ નિર્ણય આવે, તે મને કબૂલ છે. *
Question:1 Fill in the blanks (ખાલી જગ્યા પૂરો ) Marks 10
1. કર _________ તો પામ
Your answer
2. આત્માદિ ____________, જેહ નિરુપક શાસ્ત્ર
Your answer
3. અથવા પ્રેરક તે ગણ્યે, ________દોષ પ્રભાવ
Your answer
4. આત્મા સત、ચૈતન્યમય, _____________રહિત
Your answer
5. ______________જે કલ્પના,તે નહિ સદ્દવ્યવહાર
Your answer
6. પછી શુભાશુભ કર્મના, ____________નહિ કોય
Your answer
7. પામે સ્થાનક ____________, એમાં નહિ સંદેહ
Your answer
8. ભાવકર્મ નિજકલ્પના, માટે ____________
Your answer
9. આત્મા _______________નિત્ય છે
Your answer
10. પાંચે ઉત્તરથી થયું, ___________સર્વાંગ
Your answer
11. ઉદય થાય __________, વીતરાગ પદ વાસ
Your answer
12. આત્મા સદા અસંગ ને, કરે ___________બંધ
Your answer
13. અશુભ કરે નરકાદિ ફળ, ______________ન ક્યાંય
Your answer
14. મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ _____________
Your answer
15. અબાધ્ય અનુભવ જે રહે, તે છે ________________
Your answer
16. ______________ ના ઉત્પત્તિ લય , કોના અનુભવ વશ્ય ?
Your answer
17. શું સમજે ____________કે, ફળ પરિણામી હોય?
Your answer
18. ____________________ વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ
Your answer
19. એજ ધર્મથી મોક્ષ છે, તું છો ______________
Your answer
20. તે પદ ની સર્વાંગતા, _________નિર્ધાર
Your answer
Question:2 True or False ( સાચું કે ખોટું?) Marks 10
1. બંધ મોક્ષ છે કલ્પના.
Clear selection
2. પરમ બુદ્ધિ સ્થૂળ દેહમાં, કૃશ દેહ મતિ અલ્પ. (આત્મસિદ્ધિશાસ્ત્ર ના સંદર્ભ માં )
Clear selection
3. મતાર્થી જીવોમાં શુષ્કજ્ઞાની અને ક્રિયાજડ જીવોનો સમાવેશ ન થાય.
Clear selection
4. આત્મા નહિ અવિનાશ, દેહ વિયોગે નાશ.
Clear selection
5. શું પ્રભુ ચરણ કને ધરું, સૌથી હીન છે આત્મા.
Clear selection
6. ફળદાતા ઈશ્વર તણી, એમાં પડે જરુર .
Clear selection
7. મોક્ષમાર્ગ માં નિશ્ચય નય , વ્યવહાર નય બંને સાથે રહેલ.
Clear selection
8. આત્મસિદ્ધિશાસ્ત્રમાં લોભ કષાય ની વાત આવે છે.
Clear selection
9. કાળ ની વાત આત્મસિદ્ધિશાસ્ત્રમાં આવતી નથી.
Clear selection
10. વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય છે, માટે આત્મા પણ ક્ષણિક જ છે.
Clear selection
11. આત્મદિ અસ્તિત્વનાં જે નિરુપક શાસ્ત્રો છે, તે પ્રત્યક્ષ સદ્દગુરુનો યોગ ન હોય , ત્યાં સંસારી જીવોને ઉપયોગી આધારરૂપ છે.
Clear selection
12. ઉપાદાનનું નામ લઈને , જે નિમિત્તને ન તજે, તે ભ્રાંતિમાં સ્થિત ન રહે.