JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
NMMS EXAM SS TEST-9
Hemantbhai Gajubhai Dubla
Assistant Teacher
Prathmik Shala Dahad
Ta-Umbergaon Di-Valsad
CRC-Solsumba
9638561044
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
આપનું પૂરું નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
તાલુકો
*
Your answer
જિલ્લો
*
Your answer
આપ કોણ છો?
*
વિદ્યાર્થી
શિક્ષક
અન્ય
1. તોપનું નિરીક્ષણ કરતા કોનું મૃત્યું થયું હતું ?
*
2 points
શેરશાહ
શાહજહાં
જહાંગીર
હુમાયુ
2. અકબરનો જન્મ ક્યારે થયો હતો ?
*
2 points
ઈ.સ. 1541માં
ઈ.સ. 1540માં
ઈ.સ. 1542માં
ઈ.સ. 1543માં
3. અકબર કેટલાં વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો ? 14 વર્ષની વયે
*
2 points
13 વર્ષની વયે
14 વર્ષની વયે
12 વર્ષની વયે
15 વર્ષની વયે
4. પાણિપતનું બીજું યુધ્ધ કોની વચ્ચે થયું હતું ?
*
2 points
હુમાયુ અને શેરશાહ
બાબર અને ઇબ્રાહિમ લોદી
અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે
અકબર અને હેમુ વચ્ચે
5. ફતેહપુર સિક્રી કોણે વસાવ્યું હતું ?
*
2 points
અકબરે
બાબરે
હુમાયુએ
ઔરંગઝેબે
6. કયો રાજા બિનસાંપ્રદાયિક હતો ?
*
2 points
શેરશાહ
જહાંગીર
હુમાયુ
અકબર
7. ‘દીન-એ-ઈલાહી’ નામના સંપ્રદાયની સ્થાપના કોણે હતી ?
*
2 points
હુમાયુએ
બાબરે
ઔરંગઝેબે
અકબરે
8. હલ્દીઘાટીનું યુધ્ધ કોની વચ્ચે થયું હતું ?
*
2 points
હુમાયુ અને હેમુ વચ્ચે
બાબર અને ઇબ્રાહિમ લોદી
અકબર અને ઇબ્રાહિમ લોદી
અકબર અને રાણા પ્રાતાપ વચ્ચે
9. નૂરજહાં કોની બેગમ (પત્ની) હતી ?
*
2 points
જહાંગીર
અકબર
હુમાયુ
શાહજહાં
10. અકબરનું અવસાન ક્યારે થયું હતું ?
*
2 points
ઈ.સ. 1610
ઈ.સ. 1605
ઈ.સ. 1609
ઈ.સ. 1608
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms